रविवार, 27 मार्च 2016

વાયદા હવામાં : ૨૫૧ માં સ્માર્ટફોન બનાવવાનો દાવો કરનારી કંપની Ringing Bells ના માલિક પર FIR

નોયડા પોલીસે ૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન આપવાનો દાવો કરનારી કંપની
Ringing Bells ના માલિક વિરુદ્ધ ધોખાધડીનો કેસ નોંધ્યો છે.
પોલીસે આ મામલો ભાજપ નેતા કિરીટ સોમૈયાની ફરિયાદ પર નોંધ્યો છે.
પોલીસે રીંગીંગ બેલ્સના માલિક મોહિત અગ્રવાલ અને કંપનીના પ્રેસીડેન્ટ
અશોક ચડ્ડા વિરુદ્ધ આઈપીસીની ધારા ૪૨૦ હેઠળ કેસ નોંધ્યો છે.
કિરીટ સોમૈયાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, ૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન બનાવવું
કોઈ પણ રીતે પોસીબલ નથી. કંપની લોકોને મુર્ખ બનાવી
રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ‘પ્રાથમિક તપાસથી લાગે છે કે, આ મામલામાં એફઆઈઆર
નોંધાવી જોઈએ. અમે કેસ નોંધી લીધો છે ને હવે એક ટીમ આ
સમગ્ર મામલાની તપાસ કરશે. અમે કંપનીને તપાસ માટે આવશ્યક દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા કહ્યું
છે.’

बुधवार, 23 मार्च 2016

मैं अपना आत्मसम्मान नही खोना चाहता.

नारी को जिन्दा जलाने वाले और फिर रंगों से खुशियाँ जताने वाले ऐसे अमानवीय त्यौहार "होली" को मनाकर

मैं अपना आत्मसम्मान नही खोना चाहता क्यूंकी मेरे अंदर का इंसान अभी जिन्दा है।

Respect woman because my mom is also A woman whom created me.

अहमदाबाद मे ‪#‎होलिका‬ नही बल्कि ‪#‎मनु‬ नामक ब्राह्मण का पुतला और उसकी ‪#‎मनुस्मृति‬ ‪#‎जलाइ‬ गईं ।
1 नये युग की शुरुआत हो चुकी है,
जय भीम......
जय हो आम्बेडकरवादी क्रांति

लोकप्रिय पोस्ट